વિમાન દુર્ઘટના: 220 મૃતકોની ઓળખ, 202 મૃતદેહો પરિવારજનોને સોંપાયા

વિમાન દુર્ઘટના: 220 મૃતકોની ઓળખ, 202 મૃતદેહો પરિવારજનોને સોંપાયા

વિમાન દુર્ઘટના: 220 મૃતકોની ઓળખ, 202 મૃતદેહો પરિવારજનોને સોંપાયા

Blog Article

અમદાવાદમાં 12 જૂને થયેલા પ્લેન ક્રેશ પછી 20 જૂન સુધીમા ડીએનએ ટેસ્ટ મારફત 220 મૃતકોની ઓળખ થઈ હતી અને 202 મૃતદેહો તેમના પરિવારને સોંપવામાં આવ્યાં હતાં.

 

ઘણા મૃતદેહો ઓળખી ન શકાય તેવા બળી ગયા હતા અથવા ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા, તેથી અધિકારીઓ પીડિતોની ઓળખ સ્થાપિત કરવા માટે ડીએનએ મેચિંગ કરી રહ્યા છે.

 

Report this page